ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક ખાતે ડાઇવર્ઝન રસ્તો પહ…

તાલુકાના પલાસવાડા ફાટક ખાતે ડાઇવર્ઝન રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ડભોઇ–વડોદરા રોડ ઉપર પલાસવાડા ખાતે ઓવરબ્રિજ નિર્માણને કારણે રેલવે વિભાગ દ્વારા ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું,

વડોદરાથી SOU માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરા…

વડોદરાથી SOU માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઇ સિક્સલેન, જ્યારે ડભોઇથી SOU સુધી ફોરલેન રોડ બનશેજિલ્લામાંથી ૧૫૦ હેક્ટર જમીન સંપાદિત કરાશે દર્ભાવતી (ડભોઈ) નગરી હવે બાયપાસ થવા આગળ ધપી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ

નસવાડી શિવ મંદિરથી નીકળેલા ભવ્ય વરઘોડા સાથે શ્રી ર…

નસવાડીમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલનસવાડી શિવ મંદિરથી નીકળેલા ભવ્ય વરઘોડા સાથે શ્રી રામદેવપીર મંદિરનો ૧૮મો પાટોત્સવ ઉજવાયોનસવાડી ખાતે આવેલા પ્રાચીન શ્રી રામદેવપીર મંદિરનો ૧૮મો પાટોત્સવ આજે ભક્તિ, શાંતિ અને શિસ્તભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો.

છોટાઉદેપુર: આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં AI તાલી…

*આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તાલીમનો નવતર પહેલ કરતા – પ્રાયોજના વહીવટદારશ્રી*—————*”આદિજાતિ વિસ્તારના બાળકોમાં અખૂટ શક્તિ રહેલી છે, AIની આ તાલીમ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.”- શ્રી કલ્પેશકુમાર

ગુતાલના રામાપીર મંદિરે પગપાળા આવતા ભક્તોની હિરાવંશ…

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે આવેલા પ્રસિદ્ધ રામાપીરના મંદિરે દર્શન માટે આજુબાજુના અનેક ગામડાઓમાંથી ભાવિક ભક્તો પગપાળા આવી રહ્યા છે. આવા પગપાળા આવતા ભક્તોની સેવા માટે હિરાવંશી મિત્ર મંડળ, વાઘોડિયા દ્વારા નિઃસ્વાર્થ સેવા કાર્ય હાથ

વડોદરા: લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શિવ મહાપુ…

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ, આજવા રોડ પાસે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે અગ્રવાલ અકોટા ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પરમ પૂજ્ય પંડિત પ્રદીપજી મિશ્રાના મુખારવિંદથી ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા આજ રોજ ચોથા દિવસે

પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજની ગ્રીન શિવરાત્રિ…

પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજના માર્ગદર્શન હેઠળ આવનારી મહાશિવરાત્રિ નિમિત્તે એક અનોખી અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપતી “ગ્રીન શિવરાત્રિ” ઉજવવા જઈ રહ્યા છે. આ મહત્ત્વના આયોજન અંગે માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન

શામગહાન ના રહેવાશી પ્રદીપ રાઉત તરફથી શિવારીમાળ અંધ…

વઘઈ : ડાંગ જિલ્લાના શામગહાન વિસ્તારના રહેવાશી અને સમાજસેવી શ્રી પ્રદીપ રાઉત દ્વારા શિવારીમાળ અંધજન શાળામાં સેવાભાવી કાર્ય હેઠળ તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં અંધજન વિદ્યાર્થીઓને

નસવાડીમાં ભૂંડોનો ત્રાસ વધ્યો – બે બાળકોને ક…

નસવાડી: કવાંટ રોડ વિસ્તાર તેમજ આસપાસના સોસાયટી વિસ્તારોમાં ભૂંડોના વધતા ત્રાસને કારણે લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. ઉત્તરાયણના દિવસેઝ બે બાળકોને ભૂંડોએ અચાનક ત્રાટકી કરડી ખાધા બાદ વાલીઓમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. બાળકો