પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજની ગ્રીન શિવરાત્રિ…

પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રાજી મહારાજના માર્ગદર્શન હેઠળ આવનારી મહાશિવરાત્રિ નિમિત્તે એક અનોખી અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપતી “ગ્રીન શિવરાત્રિ” ઉજવવા જઈ રહ્યા છે. આ મહત્ત્વના આયોજન અંગે માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન

શામગહાન ના રહેવાશી પ્રદીપ રાઉત તરફથી શિવારીમાળ અંધ…

વઘઈ : ડાંગ જિલ્લાના શામગહાન વિસ્તારના રહેવાશી અને સમાજસેવી શ્રી પ્રદીપ રાઉત દ્વારા શિવારીમાળ અંધજન શાળામાં સેવાભાવી કાર્ય હેઠળ તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં અંધજન વિદ્યાર્થીઓને

નસવાડીમાં ભૂંડોનો ત્રાસ વધ્યો – બે બાળકોને ક…

નસવાડી: કવાંટ રોડ વિસ્તાર તેમજ આસપાસના સોસાયટી વિસ્તારોમાં ભૂંડોના વધતા ત્રાસને કારણે લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. ઉત્તરાયણના દિવસેઝ બે બાળકોને ભૂંડોએ અચાનક ત્રાટકી કરડી ખાધા બાદ વાલીઓમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. બાળકો

કરજણ પો.સ્ટે.ના ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસત…

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા નાઓએ જિલ્લામાં બનતા વિવિધ ગુન્હામાં સંડોવણી ધરાવતા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તથા ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને જિલ્લામાં દાખલ થયેલ

ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી ગણતરીના કલાકોમાં …

શ્રી સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી સુશિલ અગ્રવાલ પોલીસ અધિક્ષકશ્રી, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત

વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મર્ડરન…

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના ગંભીર બનાવમાં પોલીસે નોંધપાત્ર ઝડપ દાખવી છે. ઘટનાની જાણ થતા જ વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચ અને મકરપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.પોલીસ

વડોદરા : મકરપુરા ડેપો પાછળ જશોદાનગર વિસ્તારમાં નજી…

વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.મકરપુરા વિસ્તારમાં આવેલ જશોદા કોલોની ખાતે યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ 42 વર્ષીય અનુપ ગજાનન પટેલ પોતાની ભાઈ અને ભાભીને મળવા માટે જશોદા કોલોની

આગામી ઇલેક્શન માં કોણ કોના પેચ કાપશે એ જોઉં રહ્યું…

વડોદરાના આકાશમાં રંગોની છટા, ચાર દરવાજા વિસ્તારમાં રાજકિય આગેવાનો નો મકરસંક્રાંતિનો ઉત્સાહ છલકાયોઉત્તરાયણના પર્વે આજે વડોદરાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝળહળી ઉઠ્યું. હવામાં થોડી અછત હોવા છતાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મકરસંક્રાંતિનો ઉત્સાહ કોઈ રીતે

ઉતરાયણ પર્વ નિમિત્તે યુવા સાંસદ ડો. હેમાંગ જોશીએ પ…

વડોદરાના આકાશમાં ઉત્સવનો રંગ, પરંપરા અને સંસ્કૃતિનો સંગમઉતરાયણ એટલે ઉત્સાહ, ઉમંગ અને પરંપરાનો પર્વ…આજે જ્યારે વડોદરાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠ્યું, ત્યારે શહેરના યુવા સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ